Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ
(Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક
(S) રવિશંકર રાવળ : ચિત્રકાર

3, 4 સાચા છે.
તમામા સાચા છે.
માત્ર 3 સાચું નથી.
તમામ સાચા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ખૂનના ગુનાની સજા કઇ કલમ હેઠળ થાય છે ?

સી.આર.પી.સી. કલમ 302
બોમ્બે પોલીસ એકટ 302
આઈ. પી. સી. કલમ 302
ઇન્ડીયન પોલીસ એકટ 302

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ

કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે.
કોઇ અસર થતી નથી.
ઉપરજાય છે.
નીચે જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP