ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું ?

બહાદુરશાહ
આહમદશાહ પહેલો
મહંમદ બેગડા
અહમદશાહ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ?

સમુદ્રગુપ્ત
સ્કંદગુપ્ત
કુમારગુપ્ત પ્રથમ
રામગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
માનવધર્મ સભાના સ્થાપક જણાવો.

મણિલાલ દ્વિવેદી
દુર્ગારામ મહેતા
રણછોડભાઈ દવે
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP