ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ સમિતિની ભલામણોને આધારે ગુજરાતે સત્તાના વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત સ્વીકાર્યો ?

કે.એમ. પાનીકર સમિતિ
અશોક મહેતા સમિતિ
હૃદયનાથ કુંજરુ સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ?

સ્કંદગુપ્ત
અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય
રુદ્રદામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP