ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ?

બાલાભાઈ દેસાઈ
ઝીણાભાઈ દેસાઈ
બાલાશંકર કંથારિયા
બ.ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ?

ધૂમકેતુ
કાકાસાહેબ કાલેલકર
સ્વામી સચ્ચિદાનંદ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ?

પ્રાણલાલ ડોસા
નર્મદ
પ્રાણલાલ મથુરામ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ?

જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ)
રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા
કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. વર્ષ 2018માં તેમની શતાબ્દી ઉજવવામાં આવી.
2. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો.
3. તેમને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
4. તેમનો વાર્તાસંગ્રહ 'દર્શનિયું' છે.

ફક્ત 2,3,4
ફક્ત 1,2,3
ફક્ત 1,3,4
ફક્ત 1,2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP