ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયો વિકલ્પ સાચો નથી ?

કાન્હડદે - પદ્મનાભ
ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા
મારી હકીકત - નર્મદ
લક્ષ્મી - ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

પિંગળશી ગઢવી
ઝવેરચંદ મેઘાણી
હેમુદાન ગઢવી
દુલાભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ?

ઉમાશંકર જોશી
પી. સી. વૈદ્ય
આનંદશંકર ધ્રુવ
મહાભાગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP