ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? શબ્દાનુપ્રાસ અનન્વય રૂપક આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ અનન્વય રૂપક આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? નર્મદ ન્હાનાલાલ ઉમાશંકર જોષી દલપતરામ નર્મદ ન્હાનાલાલ ઉમાશંકર જોષી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ કેશવ હર્ષદ ધ્રુવ નવલરામ ત્રિવેદ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ કેશવ હર્ષદ ધ્રુવ નવલરામ ત્રિવેદ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કવિ કલાપી સાહિત્ય અકાદમી કે.કે.બિરલા ફાઉન્ડેશન ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કવિ કલાપી સાહિત્ય અકાદમી કે.કે.બિરલા ફાઉન્ડેશન ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?P). ઉમાશંકર જોશી Q). મલ્લિકા સારાભાઈ R). રવિશંકર મહારાજ S). બળવંતરાય મહેતા 1. લોકસેવક2. નૃત્ય 3. સાહિત્યકાર 4. પૂર્વ મુખ્યમંત્રી P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-4, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP