ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
નિરંજન ત્રિવેદી
બકુલ ત્રિપાઠી
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
કેશવ હર્ષદ ધ્રુવ
નવલરામ ત્રિવેદ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ
કવિ કલાપી સાહિત્ય અકાદમી
કે.કે.બિરલા ફાઉન્ડેશન
ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
P). ઉમાશંકર જોશી
Q). મલ્લિકા સારાભાઈ
R). રવિશંકર મહારાજ
S). બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વ મુખ્યમંત્રી

P-3, Q-2, R-1, S-4
P-2, Q-3, R-1, S-4
P-3, Q-4, R-1, S-2
P-3, Q-2, R-4, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP