ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ? વેદાંતી શ્રેય:સાધક વર્ગ આર્યસમાજી પ્રણામી વેદાંતી શ્રેય:સાધક વર્ગ આર્યસમાજી પ્રણામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોયલ કમિશનની ભલામણો તપાસવા કયા રજવાડાંએ મોહિતે સમિતિની રચના કરી હતી ? વડોદરા રાજકોટ જુનાગઢ ગોંડલ વડોદરા રાજકોટ જુનાગઢ ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ? ગ્રામ લક્ષ્મી ઝંઝાવાત ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ગ્રામ લક્ષ્મી ઝંઝાવાત ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? વિકાસગૃહ નારીવિકાસ ગૃહ સહયોગ ગૃહ વનિતા આશ્રમ વિકાસગૃહ નારીવિકાસ ગૃહ સહયોગ ગૃહ વનિતા આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે.2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા.3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા. ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 માત્ર 2 1, 2, 3 માત્ર 3 માત્ર 1 માત્ર 2 1, 2, 3 માત્ર 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ એ પ્રકટ કરેલી ગેરીલા વોરફેર પુસ્તિકા મુજબ બોમ્બ બનાવવામાં આવ્યા. ચંદ્રશેખર ભટ્ટ અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી ગોસાભાઈ પટેલ ચંદ્રશેખર ભટ્ટ અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી ગોસાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP