ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

ભોળાભાઈ પટેલ
જયેશચંદ્ર રણજીતરામ
જયપ્રસાદ ઠાકર
બાલાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ?

દાદા રાવ દુદાજીએ
માતા વીરકુંવરીએ
પિતા રત્નસિંહજીએ
શ્રીકૃષ્ણએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP