ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો.

કે. શિવરામ કર્નાથ
ગીરીશ કર્નાડ
એન્ટવ ચેખોવ
કવિ પુટપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

નરસિંહરાવ દિવેટીયા
પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે ?

અંબુભાઈ પુરાણી એવોર્ડ
રણજિતરામ સુવર્ણ ચંદ્રક
એકલવ્ય એવોર્ડ
જયભિખ્ખુ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

શર્વિલક - નાટક
સ્ટેચ્યુ - નિબંધો
હયાતી - કાવ્યો
ધૂળમાંની પગલીઓ - નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP