Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ?

અનન્વય
વ્યાજસ્તુતિ
ઉપમા
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ?

અવ્યયીભાવ સમાસ
દ્વિગુ સમાસ
બહુવ્રીહી સમાસ
કર્મધારય સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP