Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.

રાજીવ પટેલ
રમેશ પારેખ
અનિલ જોશી
મણિલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

સ્નેહરશ્મિ
ઝવેરચંદ મેઘાણી
બાલમુકુન્દ દવે
ઉમાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP