સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પદાર્થની ઘનતા માપવામાં ક્યું સાધન વપરાય છે ?

વિસ્કોમીટર
સ્ફિગ્મોમેનોમીટર
બેરોમીટર
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ કયો છે ?

દ્વિદલ વાલ્વ
અર્ધચંદ્રાકાર વાલ્વ
ત્રિદલ વાલ્વ
ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP