ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ?

વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્"
હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ"
કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર"
વિશાખાદત "મુદ્રારાક્ષસ"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ?

સાંતલપુર
હારિજ
લકખારામ
સિદ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
18મી સદીમાં ‘મિરાતે અહમદી’ પુસ્તકમાં સમગ્ર સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોગ થયો છે ?

સેરોસ્ટસ
સુલકા
સુરાષ્ટ્રીયન
સોરઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP