ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ?

મોઢેરાનું સૂર્યમંદિર
રુદ્ર મહાલય
તારંગાના મંદિરો
ગોપનું મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ?

અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
છબીલદાસ મહેતા
બાબુભાઈ જશાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP