ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવાન શ્રી મલ્લિનાથનું દેરાસર ભોયણી કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા પાટણ ગાંધીનગર અમદાવાદ મહેસાણા પાટણ ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ? ચાલુક્ય વંશ પરિહાર વંશ મૈત્રક વંશ સોલંકી વંશ ચાલુક્ય વંશ પરિહાર વંશ મૈત્રક વંશ સોલંકી વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ આંદોલનોને કાળક્રમ અનુસાર ગોઠવો.1. અનામત વિરોધી આંદોલન 2. નવનિર્માણ આંદોલન 3. મહાગુજરાત આંદોલન 4. પાટીદાર આંદોલન 3,2,1,4 4,2,3,1 2,4,1,3 1,4,2,3 3,2,1,4 4,2,3,1 2,4,1,3 1,4,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચંદનની લાકડાની પેટી ઉપર રામાયણ અને સમુદ્રમંથનના દશ્યો ક્યાં કોતરવામાં આવે છે ? વલસાડ પાલનપુર હિંમતનગર સુરત વલસાડ પાલનપુર હિંમતનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘ગામડે જાઓ’નો મંત્ર કોણે આપ્યો ? રવિશંકર મહારાજ વિનોબા ભાવે ગાંધીજી જયશંકર પ્રકાશ રવિશંકર મહારાજ વિનોબા ભાવે ગાંધીજી જયશંકર પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટનું નીચેનું કયું વિધાન સાચું છે ? કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP