ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ભાલણ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ ભાલણ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. ચાણસ્મા રાજકોટ ભીલોડા તારંગા ચાણસ્મા રાજકોટ ભીલોડા તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 1 2 3 4 1 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મરણટીપ લઘુ નવલકૃતિ કોની છે ? જયંતિલાલ ગોહિલ યશવંત શુક્લ તારક મહેતા ઇશ્વર પેટલીકર જયંતિલાલ ગોહિલ યશવંત શુક્લ તારક મહેતા ઇશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમના આંસું અને કાગળની હોડી વાર્તા સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જયંત ખત્રી કુંદનિકા કાપડિયા જીવરામ જોશી નારાયણ દેસાઈ જયંત ખત્રી કુંદનિકા કાપડિયા જીવરામ જોશી નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ? રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP