ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? દયારામ ભાલણ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ ભાલણ મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? ઉશનસ્ - નટવરલાલ પંડ્યા કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી પ્રિયદર્શી - મધુસુદન પારેખ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી પ્રિયદર્શી - મધુસુદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? દયારામ દલપતરામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ દલપતરામ નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળ કહે બીજા બાપડા, પ્હાણ સરીખા પારખ્યા. - આ પંક્તિનો અલંકાર છે ? ઉપમા અતિશયોક્તિ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અતિશયોક્તિ રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ? પન્ના નાયક રતિલાલ બોરીસાગર કૃષ્ણલાલ શ્રીધરાણી ફિલિપ ક્લાર્ક પન્ના નાયક રતિલાલ બોરીસાગર કૃષ્ણલાલ શ્રીધરાણી ફિલિપ ક્લાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP