ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી
પ્રિયદર્શી - મધુસુદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્માના ટુકડા - ક.મા.મુનશી
આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક
આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી
આત્માના ખંડેર - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ?

પન્ના નાયક
રતિલાલ બોરીસાગર
કૃષ્ણલાલ શ્રીધરાણી
ફિલિપ ક્લાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP