ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ ભાલણ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? અમૃતા શેરગીલ એસ્થીર ડેવિડ અમૃતા પ્રિતમ આશાપૂર્ણા દેવી અમૃતા શેરગીલ એસ્થીર ડેવિડ અમૃતા પ્રિતમ આશાપૂર્ણા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? બ. ક. ઠાકોર ઉમાશંકર જોષી જયંત પાઠક રાજેન્દ્ર શાહ બ. ક. ઠાકોર ઉમાશંકર જોષી જયંત પાઠક રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે ? ધીરુભાઈ ઠાકર સિતાંશુ યશચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર સિતાંશુ યશચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ? કનૈયાલાલ મુનશી નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી રમણલાલ વ. દેસાઈ કનૈયાલાલ મુનશી નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? મહાત્મા ગાંધી નરસિંહ મહેતા સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી નરસિંહ મહેતા સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP