ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? નરસિંહ મહેતા ભાલણ દયારામ મીરાંબાઈ નરસિંહ મહેતા ભાલણ દયારામ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે ? શંકરલાલ ધીરજકાકા દયાશંકર માસ્તર દેવશંકર શંકરલાલ ધીરજકાકા દયાશંકર માસ્તર દેવશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? કલાપી ચિનુ મોદી રાજેશ વ્યાસ શેખાદમ આબુવાલા કલાપી ચિનુ મોદી રાજેશ વ્યાસ શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? પુત્ર વિવાહ સુદામાચરિત્ર દાણચાતુરી દાણલીલા પુત્ર વિવાહ સુદામાચરિત્ર દાણચાતુરી દાણલીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ? ભાદરવા સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ચૈત્ર સુદ પૂનમ ભાદરવા સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ચૈત્ર સુદ પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ? ચન્દ્ર સૉનેટ મ્હોરા સૉનેટ પેલિકન સૉનેટ મિલ્ટોનિક સૉનેટ ચન્દ્ર સૉનેટ મ્હોરા સૉનેટ પેલિકન સૉનેટ મિલ્ટોનિક સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP