ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? દયારામ નરસિંહ મહેતા ભાલણ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા ભાલણ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ? પોસ્ટ ઓફિસ સોનેરી પંખી બિલીપત્ર ભૈયાદાદા પોસ્ટ ઓફિસ સોનેરી પંખી બિલીપત્ર ભૈયાદાદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? ચંદ્રકાંત બક્ષી દશરથ પરમાર વિનેશ અંતાણી મધુ રાય ચંદ્રકાંત બક્ષી દશરથ પરમાર વિનેશ અંતાણી મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? કર્ણપુર ગંગાપુર વેગણપુર આશાભીલપુર કર્ણપુર ગંગાપુર વેગણપુર આશાભીલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ દયારામ ભટ્ટ બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ દયારામ ભટ્ટ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP