ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

શામળ-રણયજ્ઞ
રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક
ચંદ્રવદન મહેતા-આગગાડી
દલપતરામ-મિથ્યાભિમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ?
1. પં. આનંદશંકર ધ્રુવ
2. રમણભાઈ નીલકંઠ
3. નરસિંહરાવ
4. નાનાલાલ
અ. વિભૂતિ પ્રાર્થના
બ. બુદ્ધ ચરિત
ક. હિન્દુ ધર્મની બાળપોથી
ડ. કૃષ્ણાવતાર
ઈ. હરિદર્શન

1-ડ, 2-બ, 3-અ, 4-ક
1-ઈ, 2-ક, 3-ડ, 4-બ
1-ક, 2-અ, 3-બ, 4-ઈ
1-બ, 2-ડ, 3-ક, 4-અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ?

ધીરુબેન પટેલ
કુન્દનિકા કાપડિયા
ધીરુબેન પરિખ
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્ર લેખકનું નામ જણાવો.

નરેન્દ્ર મોદી
કનૈયાલાલ મુનશી
રતિલાલ નાયક
અમૃત મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP