ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક
ચંદ્રવદન મહેતા-આગગાડી
દલપતરામ-મિથ્યાભિમાન
શામળ-રણયજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ?

રતીલાલ બોરીસાગર
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP