ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

દલપતરામ-મિથ્યાભિમાન
ચંદ્રવદન મહેતા-આગગાડી
શામળ-રણયજ્ઞ
રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

જ્ઞાતિની ઓળખ
રાષ્ટ્રીયતા
વ્યક્તિની લાક્ષણિકતા
કવિતાની લાક્ષણિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સૌ પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
જયંત પંડ્યા
સૌમ્ય જોષી
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP