ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? શામળ-રણયજ્ઞ રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક ચંદ્રવદન મહેતા-આગગાડી દલપતરામ-મિથ્યાભિમાન શામળ-રણયજ્ઞ રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક ચંદ્રવદન મહેતા-આગગાડી દલપતરામ-મિથ્યાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-બ, 2-ડ, 3-ક, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? ધીરુબેન પટેલ કુન્દનિકા કાપડિયા ધીરુબેન પરિખ વર્ષા અડાલજા ધીરુબેન પટેલ કુન્દનિકા કાપડિયા ધીરુબેન પરિખ વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્ર લેખકનું નામ જણાવો. નરેન્દ્ર મોદી કનૈયાલાલ મુનશી રતિલાલ નાયક અમૃત મોદી નરેન્દ્ર મોદી કનૈયાલાલ મુનશી રતિલાલ નાયક અમૃત મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? મીરાંબાઇ ભોજા ભગત નરસિંહ મહેતા દયારામ મીરાંબાઇ ભોજા ભગત નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારના ‘લીલેરો ઢાળ’ કાવ્યસંગ્રહને કયા વર્ષે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 1984 1982 1981 1983 1984 1982 1981 1983 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP