GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો.

કૃષ્ણના પદો
પિતૃ શ્રાદ્ધ
હિંડોળાનાં પદ
શામળાનો વિવાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
છેલ્લા 10 વર્ષના ચોખા, ઘઉં અને મકાઈનું વર્ષવાર ઉત્પાદન ___ દ્વારા પ્રદર્શિત કરી શકાય છે.

પાસપાસેની સ્તંભાતિ
સાદી સ્તંભાકૃતિ
તૂટેલી સ્તંભાકૃતિ
નળાકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP