ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.
1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ
2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર
3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક
4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ

1,2 અને 3
2,3 અને 4
1,2,3 અને 4
1,2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ વિલિંગડન
લોર્ડ રીડિંગ
લોર્ડ હારડીંગ
લોર્ડ ઈરવિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ?

મુળુ માણેક
સુરજમલ
ગરબડદાસ મુખી
નારાયણ હેમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP