ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ?

બહામણી રાજ્યતંત્રનું
કાકડીયા રાજ્યતંત્રનું
હોયસાલ રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'બેંગોલ ગઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ?

સર એલેક્ઝાન્ડર
જેમ્સ ઓગસ્ટસ હિકી
મેક્સમૂલર
કિનલોક ફાર્બસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત ક્યા દેશ સાથે માનવીય સહાય અને આપદા રાહત અભ્યાસ 'ટાઈગર ટ્રાયમ્ફ'નું આયોજન કરે છે ?

અમેરિકા
જાપાન
રશિયા
બ્રિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ?

ખંડેરાવ
તખ્તસિંહજી
સયાજીરાવ
વિભાજી જામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ વિલિયમ બેન્ટિક
સર આયરફૂટ
લોર્ડ વેલેસ્લી
લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP