ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ?

હોયસાલ રાજ્યતંત્રનું
કાકડીયા રાજ્યતંત્રનું
બહામણી રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ?

રવીન્દ્રનાથ ટાગોર
નંદદલાલ બોઝ
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP