ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો : a. ચૌલાદેવી b. ઉઘાડી બારી c. આંધળી માંનો કાગળ d. મેના ગુર્જરી i. ગૌરીશંકર જોષી ii. ઉમાશંકર જોશી iii. ઇન્દુલાલ ગાંધી iv. રસિકલાલ પરીખ
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ?