GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારની હિમાયત
અન્નાહારી જીવન
અન્નાહાર-જીવનમંત્ર
અન્નાહારના ફાયદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે.

ગુચ્છ નિદર્શ
સ્તરિત નિદર્શ
સરળ પાદચ્છિક નિદર્શ
સ્વ-પસંદ કરેલ નિદર્શ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP