ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ?

વિકાસગૃહ
સહયોગ ગૃહ
વનિતા આશ્રમ
નારીવિકાસ ગૃહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ?

મીરાબેન
મહાદેવભાઈ દેસાઈ
દીનબંધુ એન્ડ્રુજ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ?

મુનિશ્રી સંતબાલજી
રવિશંકર મહારાજ
પુનિત મહારાજ
આત્મારામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP