GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો.

કૃષ્ણના પદો
હિંડોળાનાં પદ
શામળાનો વિવાહ
પિતૃ શ્રાદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
બંધ અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં....

આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈપણને સ્થાન ન હોય
માત્ર નિકાસોને સ્થાન હોય
આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય
માત્ર આયાતોને સ્થાન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ?

રૂ. 250
રૂ. 300
રૂ. 210
રૂ. 230

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP