GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો. કૃષ્ણના પદો હિંડોળાનાં પદ શામળાનો વિવાહ પિતૃ શ્રાદ્ધ કૃષ્ણના પદો હિંડોળાનાં પદ શામળાનો વિવાહ પિતૃ શ્રાદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કોઈ વસ્તુનું માંગ વિધેય X = 50 + P – P² આપેલું છે. જો વસ્તુની કિંમત રૂ. 5 હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હશે ? 1.2 2 1 1.5 1.2 2 1 1.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અજરાલ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. ભયંકર અછત યમદૂત વિશાળ ભયંકર અછત યમદૂત વિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 શૂન્યાવકાશમાં કાર્બન નેનોટ્યુબની તાપીય સ્થિરતા કેટલા તાપમાન સુધી જોવા મળે છે ? 5100 K 6100 K 3100 K 4100 K 5100 K 6100 K 3100 K 4100 K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 બંધ અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં.... આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈપણને સ્થાન ન હોય માત્ર નિકાસોને સ્થાન હોય આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય માત્ર આયાતોને સ્થાન હોય આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈપણને સ્થાન ન હોય માત્ર નિકાસોને સ્થાન હોય આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય માત્ર આયાતોને સ્થાન હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 250 રૂ. 300 રૂ. 210 રૂ. 230 રૂ. 250 રૂ. 300 રૂ. 210 રૂ. 230 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP