GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો.

કૃષ્ણના પદો
પિતૃ શ્રાદ્ધ
હિંડોળાનાં પદ
શામળાનો વિવાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કાઇ-સ્કવેર પરીક્ષણ માટે તમારે કેવા પ્રકારની માહિતીની જરૂર પડે છે ?

અંતરાલ
ગુણોત્તર
વર્ગીકૃત
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરનું નામ જણાવો.

ઉર્વીશ પટેલ
રઘુરામ રાજન
ડી. સુબ્બારાવ
શશીકાન્ત દાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP