GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો.

હિંડોળાનાં પદ
કૃષ્ણના પદો
શામળાનો વિવાહ
પિતૃ શ્રાદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જીવન ચક્ર પરિકલ્પનાના સિદ્ધાંત મુજબ વપરાશ શેની સાથે સંબંધિત છે ?

જીવનકાળની અપેક્ષિત આવક
જીવનકાળના અપેક્ષિત ભાવો
ચાલુ આવક
સંપૂર્ણ આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP