GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
તટસ્થ રેખા વિશ્લેષણ કયા ખ્યાલ પર આધારિત છે ?

સ્થળવાચક તૃષ્ટિગુણ
ક્રમવાચક તૃષ્ટિગુણ
સંખ્યાવાચક તૃષ્ટિગુણ
સમયવાચક તૃષ્ટિગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે.

ટાઈપ-2 ભૂલ
આપેલ પૈકી કોઈ નહીં
ઉત્પાદકનું જોખમ
ગ્રાહકનું જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP