GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
તટસ્થ રેખા વિશ્લેષણ કયા ખ્યાલ પર આધારિત છે ?

સ્થળવાચક તૃષ્ટિગુણ
સમયવાચક તૃષ્ટિગુણ
સંખ્યાવાચક તૃષ્ટિગુણ
ક્રમવાચક તૃષ્ટિગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘નવાણ પીતું હોયે નીર’ પંક્તિમાં ‘નવાણ'નો અર્થ દર્શાવો.

નવું નવું
જંગલનાં પ્રાણીઓ
વહાણ વગરનું
જળાશય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP