ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
રોમના કયા ઈતિહાસકાર મુજબ રોમનું અઢળક સોનું ઢસડાઈ જાય છે. તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો ?

ઓરોકૂલ
પ્લિની
ટોલેમી
સ્ટ્રેબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ?

સુખદેવ ત્રિવેદી
હરિભાઈ પંચાલ
અંબાલાલ વ્યાસ
લક્ષ્મીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ?

જીવરાજ મહેતા
ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP