ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે ? મલ્લિનાથ મહાવીર ધર્મનાથ પાર્શ્વનાથ મલ્લિનાથ મહાવીર ધર્મનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ બેટન યોજના અનુસાર દેશનું વિભાજન કયારે નક્કી થયું હતું ? 15 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ? હસ્તગિરિ તારંગા પાલિતાણા ભદ્રેશ્વર હસ્તગિરિ તારંગા પાલિતાણા ભદ્રેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનારા નાણામંત્રી ? સનત મહેતા છબીલદાસ મહેતા અશોક ભટ્ટ વજુભાઈ વાળા સનત મહેતા છબીલદાસ મહેતા અશોક ભટ્ટ વજુભાઈ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંકાવાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું ? ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો કુમારપાળ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટનું નીચેનું કયું વિધાન સાચું છે ? પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP