ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડૉ. હસુ યાજ્ઞિકનો જન્મ કયાં થયો હતો ? રાજકોટ અમદાવાદ કચ્છ સુરત રાજકોટ અમદાવાદ કચ્છ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. નવલિકા એકાંકી વાર્તા નવલકથા નવલિકા એકાંકી વાર્તા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા કોણ છે ? ધીરુભાઈ પરીખ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી સરોજ પાઠક ધીરુભાઈ પરીખ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો. ગંગાસતી નરસિંહ મહેતા દુલા ભાયા કાગ શામળ ભટ્ટ ગંગાસતી નરસિંહ મહેતા દુલા ભાયા કાગ શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ? રામનારાયણ પાઠક વિજયરામ વૈદ્ય વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિજયરામ વૈદ્ય વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP