GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) અંદાજપત્રીય ખાધ એ પ્રાથમિક ખાધ કરતાં અલગ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. આપેલ તમામ જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. આપેલ તમામ જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સંયુક્ત રાષ્ટ્રના 2017-2030 ના જંગલો માટેના વ્યૂહાત્મક આયોજનમાં વર્ષ 2030 સુધીમાં જંગલ વિસ્તારમાં ___ વધારો કરવાનું લક્ષ્ય છે. 3% 19% 2% 9% 3% 19% 2% 9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ‘વસ્તી વિષયક અંતર' શબ્દ એ ___ માં તફાવત સૂચવે છે. વય માળખું જન્મ દર અને મૃત્યુ દર જાતિ પ્રમાણ કાર્યરત અને બિન-કાર્યરત વસ્તી વય માળખું જન્મ દર અને મૃત્યુ દર જાતિ પ્રમાણ કાર્યરત અને બિન-કાર્યરત વસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું રાજ્ય એ ડેલહાઉસીની ખાલસા નીતિથી અસરગ્રસ્ત બન્યું ન હતું ? જૈતપુર અવધ સતારા સાંભલપુર જૈતપુર અવધ સતારા સાંભલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) NCCC (National Cyber Corridor Centre) તથા DFS (Directorate of Forensic Science) એ નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ આવે છે ? રક્ષા મંત્રાલય દૂર સંચાર મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય રક્ષા મંત્રાલય દૂર સંચાર મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP