ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ?

ખંડેરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ
જામ દિગ્વિજયસિંહજી
જામ સતાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભરૂચના ચાંદોદ, ઝઘડિયા, અંકલેશ્વરમાં સામાજિક પ્રસંગે કયુ નૃત્ય રમાય છે ?

આગવા નૃત્ય
કાકડા નૃત્ય
છેલૈયા નૃત્ય
ગામતી નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ ?

પંડિત રવિશંકર
શ્રી શ્રી રવિશંકર
રવિશંકર રાવળ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સુરત પ્રજાસમાજની સ્થાપના કોણે કરી હતી ?

મગનભાઈ પટેલ
દલપતરામ
એલેક્ઝાન્ડર ફાર્બસ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP