GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા પ્રકારના જંગલો એ ભારતમાં ભૌગોલિક ક્ષેત્રનો સૌથી વધુ પ્રતિશત વિસ્તાર આચ્છાદિત કરે છે ? આપેલ પૈકી કોઈ નહીં ઉષ્ણ કટિબંધીય અર્ધ સદાબહાર (semi evergreen) જંગલો ઉષ્ણ કટિબંધીય ભેજવાળા પાનખર જંગલો ઉષ્ણ કટિબંધીય શૂષ્ક પાનખર જંગલો આપેલ પૈકી કોઈ નહીં ઉષ્ણ કટિબંધીય અર્ધ સદાબહાર (semi evergreen) જંગલો ઉષ્ણ કટિબંધીય ભેજવાળા પાનખર જંગલો ઉષ્ણ કટિબંધીય શૂષ્ક પાનખર જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કોંગ્રેસના લખનૌ સત્ર બાદ મવાળવાદી નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી અને ___ ના નામે નવા પક્ષની સ્થાપના કરી. Congress Socialist Party Indian Liberal Federational અથવા Liberal Party National Party આપેલ પૈકી કોઈ નહીં Congress Socialist Party Indian Liberal Federational અથવા Liberal Party National Party આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતમાં બાળ લિંગ દર (Child Sex Ratio) વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં બાળ લિંગ દર એ 0 થી 6 વર્ષની વય જૂથમાં દર 1000 નર બાળકોએ માદા બાળકોની સંખ્યા છે. રાષ્ટ્રીય બાળ લિંગ દર એ 2001ની વસ્તી ગણતરીના 927 કરતાં 2011 ની વસ્તી ગણતરીમાં ઘટીને 914 થયો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં બાળ લિંગ દર એ 0 થી 6 વર્ષની વય જૂથમાં દર 1000 નર બાળકોએ માદા બાળકોની સંખ્યા છે. રાષ્ટ્રીય બાળ લિંગ દર એ 2001ની વસ્તી ગણતરીના 927 કરતાં 2011 ની વસ્તી ગણતરીમાં ઘટીને 914 થયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નાનાલાલ દલપતરામ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?1. ‘પંખીડો’ એ તેમના દ્વારા રચિત ટૂંકી વાર્તાનો સંગ્રહ છે. 2. ‘કવિશ્વર દલપતરામ' એ નાનાલાલ દલપતરામની આત્મકથા છે.3. તેમણે 5 ઉપનિષદોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા કાર્યમાં પ્રાંતીક રાજ્ય લીંબડીના રાજા જટાશંકરનો ફાળો હતો ?1. નશાબંધી2. બાળ લગ્ન પર પ્રતિબંધ3. ભીખ માંગવા પર પ્રતિબંધ4. રાજ્યમાંથી ગાયની નિકાસ પર પ્રતિબંધનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 2 માત્ર 1 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) આવકના પ્રતિ અતિરિક્ત રૂપિયા/ડોલરના ઉમેરા પર ચૂકવાતો વ્યક્તિગત કર વેરાનો દર ___ તરીકે ઓળખાય છે. વધારાનો કર વેરા દર સીમાંત કર વેરા દર ઉદાર કર વેરા દર સરેરાશ કર વેરા દર વધારાનો કર વેરા દર સીમાંત કર વેરા દર ઉદાર કર વેરા દર સરેરાશ કર વેરા દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP