GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના ___ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ચિત્તો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.

આપેલ પૈકી કોઈ નહીં
વાયનાડ (Wynad)
ક્યુનો (Kuno)
પેરામ્બૂદૂર (Perambudur)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
(નિર્દેશ) પ્રત્યેક માં એક વિધાન અને બે તારણો I અને II આપવામાં આવ્યા છે. તમારે વિધાનમાં આપેલ તમામ વિગતને સાચી માનવાની છે, અને બન્ને તારણોનો અભ્યાસ કરી એ નિર્ણય કરવાનો છે કે તે પૈકી કયા તારણો વિધાનોમાં આપેલ વિગતોને તાર્કિક રીતે અનુસરે છે. તમારો ઉત્તર આ મુજબ આપોઃ
વિધાન:
જો કે આપણી પાસે ક્રાઇસીલ અને આઇ.સી.આર.એ જેવી રેટિંગ એજન્સીઓ છે, છતાં રોકાણકારોના રક્ષણ માટે આઇ.ટી. કંપનીઓ માટે અલગ રેટિંગ એજન્સીની માંગ ઉભી થયેલ છે.
તારણો:
I. આઇ.ટી. કંપનીઓના નાણાકીય હિસાબોનું આકલન અલગ આવડત, અંતર્દષ્ટી અને લાયકાત માંગી લે છે.
II. હવે આઇ.ટી. કંપનીઓમાં રોકાણ કરતા રોકાણકારોને તેમણા રોકાણ માટે રક્ષણ મળશે.

જો માત્ર તારણ I અનુસરે છે
જો તારણ । કે II અનુસરતા નથી.
જો તારણ । અથવા II અનુસરે છે
જો માત્ર તારણ II અનુસરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
Indo-US સંયુક્ત, વિશિષ્ટ દળ કવાયત “Vajra Oahar 2021'એ ___ ખાતે હાથ ધરવામાં આવી.

કચ્છ, ગુજરાત
વિઝાગ, આંધ્ર પ્રદેશ
બક્લોહ, હિમાચલ પ્રદેશ
ભટિંડા, રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
મુઘલ સામ્રાજ્યના પતન સમયે નીચેના પૈકી કયો સમુદાય એ સૂરજમલના નેતૃત્વ હેઠળ રાજકીય બળ (Political Force) તરીકે સંગઠીત બન્યો.

જાટ
ગુર્જર
પરમાર
શેખાવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
દેવની મોરી વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

ઈ.સ.ની. ત્રીજી-ચોથી સદીના બૌદ્ધ મઠના અવશેષો એ દેવની મોરી ખાતેથી ઉત્ખનન (unearthed) કરવામાં આવ્યા છે.
આપેલ પૈકી કોઈ નહીં
સ્તૂપના ઉત્ખનનમાં બુદ્ધના આવશેષો ધરાવતી અંક્તિ મંજૂષા (casket) પ્રાપ્ત થયેલ છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતમાં બાળ લિંગ દર (Child Sex Ratio) વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
બાળ લિંગ દર એ 0 થી 6 વર્ષની વય જૂથમાં દર 1000 નર બાળકોએ માદા બાળકોની સંખ્યા છે.
રાષ્ટ્રીય બાળ લિંગ દર એ 2001ની વસ્તી ગણતરીના 927 કરતાં 2011 ની વસ્તી ગણતરીમાં ઘટીને 914 થયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP