ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા
નગીનદાસ પારેખ - રમણિયતા
નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ
ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP