ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'બ. ક. ઠાકોર'
'કાન્ત'
નરસિંહરાવ દિવેટીયા
'કલાપી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

મનની વ્યથા
સમરસ બિંદુ
સ્વાભિમાનનાં તીર્થસ્થાનો
ભવાની રૂપરેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
નરસિંહરાવ દિવેટીયા
રામનારાયણ પાઠક - મનોવિહાર
કનૈયાલાલ મુનશી - પૂર્વાપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP