ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?1. મુખી ગરબડદાસ2. સૂરજમલ 3. જોધા અને મૂળુ માણેક4. રૂપા અને કેવલ નાયક માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 2 1, 3, 2 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 2 1, 3, 2 અને 4 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ? મોહમ્મદ ઈકબાલ જયદેવ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મોહમ્મદ ઈકબાલ જયદેવ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ? સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત-II કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત-II કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? સોમેશ્વર તૃતીય બિલ્હણ ચંદ્ર વિજયસેન સોમેશ્વર તૃતીય બિલ્હણ ચંદ્ર વિજયસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. લોહસ્તંભ સાંચીનો સ્તંભ સારનાથનો સ્તંભ નંદનગઢનો સ્તંભ લોહસ્તંભ સાંચીનો સ્તંભ સારનાથનો સ્તંભ નંદનગઢનો સ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ? રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP