ભારતનો ઈતિહાસ (History of India)
1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ?

બિહાર
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ?

સી.એફ. એન્ડ્રુઝ
ચંદ્રશેખર આઝાદ
બાળ ગંગાધર તિલક
ચિત્તરંજનદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

સતીપ્રથા નાબુદી
બાળલગ્ન
વિધવા પુનઃલગ્ન
સ્ત્રી કેળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

પંડિત દીનદયાળ
બાળ ગંગાધર ટિલક
રાજ નારાયણ બોઝ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP