ભારતનો ઈતિહાસ (History of India) 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ? બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેનેસો શું છે ? નવજાગૃતિ આંદોલન નવસર્જન આંદોલન કર્મયુદ્ધ ધર્મયુદ્ધ નવજાગૃતિ આંદોલન નવસર્જન આંદોલન કર્મયુદ્ધ ધર્મયુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ? સી.એફ. એન્ડ્રુઝ ચંદ્રશેખર આઝાદ બાળ ગંગાધર તિલક ચિત્તરંજનદાસ સી.એફ. એન્ડ્રુઝ ચંદ્રશેખર આઝાદ બાળ ગંગાધર તિલક ચિત્તરંજનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? નંદિપાલ ધર્મપાલ સૂર્યસેન પૂર્ણસેન નંદિપાલ ધર્મપાલ સૂર્યસેન પૂર્ણસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? સતીપ્રથા નાબુદી બાળલગ્ન વિધવા પુનઃલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી બાળલગ્ન વિધવા પુનઃલગ્ન સ્ત્રી કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? પંડિત દીનદયાળ બાળ ગંગાધર ટિલક રાજ નારાયણ બોઝ ગાંધીજી પંડિત દીનદયાળ બાળ ગંગાધર ટિલક રાજ નારાયણ બોઝ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP