ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો.

નરસિંહભાઈ ભાવસાર
રમણીકલાલ દોશી
મધુભાઈ ગાવિત
વલ્લભ કીકાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

મહાગુજરાત ચળવળ
હિંદ છોડો ચળવળ
બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જિલ્લા વિકાસ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે ?

કલેકટર
જિલ્લા પ્રમુખ
વિકાસ કમિશ્નર
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ?

ગોપનું મંદિર
મોઢેરાનું સૂર્યમંદિર
તારંગાના મંદિરો
રુદ્ર મહાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP