Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

ગંગોત્રી
પ્રાચીના
નિશીથ
વિશ્વશાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી ધારામાં કયા ગુના માટે દેહાંત દંડની જોગવાઈ છે ?

ખૂન સહિત ધાડ - 396
ખૂન - 320
આપેલ તમામ
રાજ્ય વિરુદ્ધ લડાઈ - 121

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિને જોખમ હોવા છતાં જોખમ છે જ નહિ એ માનવાનો પ્રયત્ન કરે છે ?

ઉર્ધ્વીકરણ
વિરૂદ્ધ પ્રતિક્રિયા
ઈન્કાર કે અસ્વીકાર
પ્રક્ષેપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP