Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

નિશીથ
ગંગોત્રી
વિશ્વશાંતિ
પ્રાચીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડસંહિતા-1860 ની કલમ-307 વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

પોલીસ અધિકારનો ગુનો છે.
ગુનો બિનજામીન પાત્ર છે.
ગુનો સેસન્શ કોર્ટમાં ચાલવા લાયક છે
આપેલા તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP