ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. ઇચ્છારામ દેસાઈ કરસનદાસ મૂળજી નર્મદશંકર દવે દાદાભાઈ નવરોજી ઇચ્છારામ દેસાઈ કરસનદાસ મૂળજી નર્મદશંકર દવે દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ભીમ : પૌન્ડ્ર નકુલ : મણિ પુષ્પક અર્જુન : દેવદત્ત યુધિષ્ઠિર : અનંત વિજય ભીમ : પૌન્ડ્ર નકુલ : મણિ પુષ્પક અર્જુન : દેવદત્ત યુધિષ્ઠિર : અનંત વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કાવ્યસ્વરૂપને દસમો વેદ કહ્યો છે ? શ્લોકને સ્રોતને મુક્તકને દુહાને શ્લોકને સ્રોતને મુક્તકને દુહાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? વીર કરૂણ ભયાનક હાસ્ય વીર કરૂણ ભયાનક હાસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલસંગ્રહ ‘યાયાવરી’ કયા વર્ષે બહાર પડ્યો હતો ? 1973 1974 1972 1971 1973 1974 1972 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિરાટ' કોનું તખલ્લુસ છે ? વિશ્વનાથ ભટ્ટ સિતાંશુ મહેતા સુંદરજી બેટાઈ ઝવેરચંદ મેઘાણી વિશ્વનાથ ભટ્ટ સિતાંશુ મહેતા સુંદરજી બેટાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP