ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. કરસનદાસ મૂળજી ઇચ્છારામ દેસાઈ નર્મદશંકર દવે દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી ઇચ્છારામ દેસાઈ નર્મદશંકર દવે દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અહેમદ નદિમ કાસમીનું મૂળ નામ જણાવો. મોહસીન રફિકમિયાં સૈયદ અરબાઝમિયાં દિલાવર શેખ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી પીરઝાદા અહેમદ શાહ મોહસીન રફિકમિયાં સૈયદ અરબાઝમિયાં દિલાવર શેખ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી પીરઝાદા અહેમદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? જયંત પાઠક મકરંદ દવે સુકન્યા ઝવેરી તારક મહેતા જયંત પાઠક મકરંદ દવે સુકન્યા ઝવેરી તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? શામળ-રણયજ્ઞ ચંદ્રવદન મહેતા-આગગાડી રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક દલપતરામ-મિથ્યાભિમાન શામળ-રણયજ્ઞ ચંદ્રવદન મહેતા-આગગાડી રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક દલપતરામ-મિથ્યાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. શ્યામ સાધુ રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ? બાલમુકુંદ શિવાજી કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP