ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી.

દાદાભાઈ નવરોજી
કરસનદાસ મૂળજી
ઇચ્છારામ દેસાઈ
નર્મદશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ?

વ્યાકરણગ્રંથ
આત્મકથા
પ્રશસ્તિકાવ્ય
સ્મરણ ગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP