ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી.

કરસનદાસ મૂળજી
દાદાભાઈ નવરોજી
ઇચ્છારામ દેસાઈ
નર્મદશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ?

રણજિતરામ મહેતા
બળવંત મહેતા
મહિપતરામ રૂપરામ
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્વામી આનંદ' કયા સર્જકનું ઉપનામ છે ?

જ્યોતીન્દ્ર દવે
અશોક દવે
હિંમતલાલ રામચંદ્ર દવે
જીવરામ લક્ષ્મીરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ?

પાટણની પ્રભુતા
મુનશીનું મનોમંથન
સવાયા ગુજરાતી
ભગ્ન પાદુકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.

વિચારમાધુરી
ચિંતાગ્રસ્ત
કાવ્યવિચાર
ગ્રંથાવલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP