ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી ઇચ્છારામ દેસાઈ નર્મદશંકર દવે દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી ઇચ્છારામ દેસાઈ નર્મદશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ક્યાં થયો હતો ? ચોટીલા આણંદ વિજયનગર ગોંડલ ચોટીલા આણંદ વિજયનગર ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર પીતાંબર રાજીવ પટેલ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર પીતાંબર રાજીવ પટેલ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? સ્વામી આનંદ દયારામ નર્મદ પ્રેમાનંદ સ્વામી આનંદ દયારામ નર્મદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? વ્યાકરણગ્રંથ આત્મકથા પ્રશસ્તિકાવ્ય સ્મરણ ગ્રંથ વ્યાકરણગ્રંથ આત્મકથા પ્રશસ્તિકાવ્ય સ્મરણ ગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? ઉમાશંકર જોશી ધીરા ભગત બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોશી ધીરા ભગત બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP