ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. મૃત્યુ પામવું જીવન વિતાવવું જીવન કપરું થવું નવું જીવન મળ્યું મૃત્યુ પામવું જીવન વિતાવવું જીવન કપરું થવું નવું જીવન મળ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ? અનુક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત ઉપક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા અનુક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત ઉપક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ? ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી આસો નવરાત્રી અષાઢ નવરાત્રી ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી આસો નવરાત્રી અષાઢ નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક વિનોદિની નીલકંઠનું છે ? ભાંગ્યાના ભેરુ કદલીવન વળામણાં અતીતવન ભાંગ્યાના ભેરુ કદલીવન વળામણાં અતીતવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાંકડો ફિતૂરી’ રમૂજી ફિલ્મ કોના નાટક પર આધારિત છે ? પન્નાલાલ પટેલ જયંતિભાઈ પટેલ ૨.વ. દેસાઈ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ જયંતિભાઈ પટેલ ૨.વ. દેસાઈ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી. 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP