ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. મૃત્યુ પામવું જીવન વિતાવવું જીવન કપરું થવું નવું જીવન મળ્યું મૃત્યુ પામવું જીવન વિતાવવું જીવન કપરું થવું નવું જીવન મળ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મહાકવિ' નું બિરુદ મેળવનાર ગુજરાતના અખ્યાન કવિ કોણ હતા ? કલાપી બોટાદકર પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય કલાપી બોટાદકર પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરજ અને નગીન પાત્રો કઈ કૃતિમાં આવે છે ? ભવસાગર પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ જન્મટીપ ભવસાગર પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ જન્મટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “નિર્ઝરિણી’’ કાવ્યસંગ્રહ કોનો છે ? રસિકલાલ પરીખ અરદેશર ખબરદાર ચીનુભાઈ પટવા કવિ બોટાદકર રસિકલાલ પરીખ અરદેશર ખબરદાર ચીનુભાઈ પટવા કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? શેખાદમ આબુવાલા રાજેશ વ્યાસ ચિનુ મોદી કલાપી શેખાદમ આબુવાલા રાજેશ વ્યાસ ચિનુ મોદી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? સુહાસી - ચંદ્રવદન બૂચ જયભીખુ - બાલાભાઈ દેસાઇ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી સુહાસી - ચંદ્રવદન બૂચ જયભીખુ - બાલાભાઈ દેસાઇ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP