ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જીવન કપરું થવું મૃત્યુ પામવું નવું જીવન મળ્યું જીવન વિતાવવું જીવન કપરું થવું મૃત્યુ પામવું નવું જીવન મળ્યું જીવન વિતાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. ભોજા ભગત દયારામ ધીરો ભાલણ ભોજા ભગત દયારામ ધીરો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? સિંધુડો માણસાઈના દીવા યુગવંદના સોરઠ સંતવાણી સિંધુડો માણસાઈના દીવા યુગવંદના સોરઠ સંતવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. - અલંકાર જણાવો. અનન્વય શ્લેષ ઉપમા વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? નિરંજન ભગત વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર નિરંજન ભગત વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? 'કાન્ત' 'કલાપી' નરસિંહરાવ દિવેટીયા 'બ. ક. ઠાકોર' 'કાન્ત' 'કલાપી' નરસિંહરાવ દિવેટીયા 'બ. ક. ઠાકોર' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP