ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

જીવન કપરું થવું
મૃત્યુ પામવું
નવું જીવન મળ્યું
જીવન વિતાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

સિંધુડો
માણસાઈના દીવા
યુગવંદના
સોરઠ સંતવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'કાન્ત'
'કલાપી'
નરસિંહરાવ દિવેટીયા
'બ. ક. ઠાકોર'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP