GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) પડતર ખાતાવહી નિયંત્રણ ખાતા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે. ખર્ચની તમામ બાબત આ ખાતામાં જમા કરવામાં આવે છે. આપેલ તમામ આ ખાતું દ્વીનોંધી અસર પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. આ ખાતાની બાકી એ તમામ બિન-વ્યક્તિગત ખાતાનો કુલ સરવાળો દર્શાવે છે. ખર્ચની તમામ બાબત આ ખાતામાં જમા કરવામાં આવે છે. આપેલ તમામ આ ખાતું દ્વીનોંધી અસર પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. આ ખાતાની બાકી એ તમામ બિન-વ્યક્તિગત ખાતાનો કુલ સરવાળો દર્શાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) નું વડું મથક કયા દેશમાં સ્થિત છે ? ફિલીપાઇન્સ બાંગ્લાદેશ ભારત ચીન ફિલીપાઇન્સ બાંગ્લાદેશ ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે સરકાર નીચે આપેલા વિકલ્પોમાંથી શું કરશે ? કરવેરાના દરમાં ઘટાડો અને પોતાના ખર્ચમાં વધારો કરવેરાના દર અને પોતાના ખર્ચ બંનેમાં વધારો કરવેરાના દરમાં વધારો અને પોતાના ખર્ચમાં ઘટાડો કરવેરાના દર અને પોતાના ખર્ચે બંનેમાં ઘટાડો કરવેરાના દરમાં ઘટાડો અને પોતાના ખર્ચમાં વધારો કરવેરાના દર અને પોતાના ખર્ચ બંનેમાં વધારો કરવેરાના દરમાં વધારો અને પોતાના ખર્ચમાં ઘટાડો કરવેરાના દર અને પોતાના ખર્ચે બંનેમાં ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) આવક ગણતરી અને પ્રકટીકરણ ધોરણો-II (ICDS - II) ___ ને લાગુ પડે છે. બાંધકામનો કરાર ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન હિસાબી નીતિઓ ઉપજનું સંપાદન બાંધકામનો કરાર ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન હિસાબી નીતિઓ ઉપજનું સંપાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નિયમ પ્રમાણે પહેલાં બજેટ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ? રાજ્ય સભા લોકસભા નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં આવો કોઈ નિયમ નથી રાજ્ય સભા લોકસભા નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં આવો કોઈ નિયમ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) મુદ્દત પૂરી થયા પહેલા ઓડીટરને દૂર કરવા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે. આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે. શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે. બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે. સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે. આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે. શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે. બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP