GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
દયાનંદ સરસ્વતીએ 1875માં મુંબઈમાં આર્યસમાજની વિધિસર સ્થાપના કર્યા બાદ તેનું મુખ્ય કેન્દ્ર ___ માં સ્થાપ્યું.

લાહોર
કલકત્તા
અમદાવાદ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જૂનાગઢના વૃંદાવન સોલંકી, ભાવનગરના ખોડીદાસ પરમાર તથા પોરબંદરના દેવજીભાઈ વાજા ___ માટે જાણીતાં છે.

કઠપૂતળી કલા
ચિત્રકલા
શાસ્ત્રીય નૃત્યકલા
સંગીતકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું સરકાર દ્વારા જારી કરવામાં આવેલા વટહુકમનું ઉત્કૃષ્ટ વર્ણન છે ?

ધારાસભાની કારોબારી સત્તા
કારોબારીની વૈધાનિક સત્તા
ધારાસભાની વૈધાનિક સત્તા
કારોબારીની કારોબારી સત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP