ભારતનો ઈતિહાસ (History of India) બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં ક્યા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ? ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ધી મરાઠા અને કેસરી ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી પ્યુપિલ અને સ્વરાજ ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ધી મરાઠા અને કેસરી ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી પ્યુપિલ અને સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ? 1931 1930 1932 1935 1931 1930 1932 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અમર ગુર્જર' નું પદ મુઘલ કાળમાં શેની સાથે સંબંધિત હતું ? મહેસુલ આપેલ તમામ કાયદો-વ્યવસ્થા લશ્કર મહેસુલ આપેલ તમામ કાયદો-વ્યવસ્થા લશ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1893માં ઈલ્બર્ટ બિલ વિવાદ સમયે ભારતના વાઇસરોય કોણ હતા ? લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ મેયો લોર્ડ ડફરિન લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ મેયો લોર્ડ ડફરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 10% 1% 8% 5% 10% 1% 8% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ? મોહમ્મદ ઈકબાલ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જયદેવ રવીન્દ્રનાથ ટાગોર મોહમ્મદ ઈકબાલ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જયદેવ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP