ભારતનો ઈતિહાસ (History of India)
બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં ક્યા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ?

ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્
ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર
ધી પ્યુપિલ અને સ્વરાજ
ધી મરાઠા અને કેસરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામા છે ?

સુક્ત પિટક
મિલિન્દ પહનો
અભિધમ્મ પિટક
વિનય પિટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

ચરક
સુશ્રુત
વરાહમિહિર
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ?

ઉજ્જૈન
પાટલીપુત્ર
તક્ષશિલા
શલાતુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP