GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે નિયમ આધારિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ. લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સંકુચિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ. લેણદેણની તુલાની ખાદ્ય ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે વિસ્તૃત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ. લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સપાટ નાણાકીય નીતિ અપનાવવી જોઈએ. લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે નિયમ આધારિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ. લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સંકુચિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ. લેણદેણની તુલાની ખાદ્ય ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે વિસ્તૃત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ. લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સપાટ નાણાકીય નીતિ અપનાવવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ___ રૂપિયાની છેતરપીંડી ના કેસમાં ઓડિટરે કેન્દ્ર સરકારને જાણ કરવાની જરૂર છે. 1 કરોડ રૂપિયા અને તેનાથી વધુ 20 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા અને તેનાથી વધુ 1 કરોડ રૂપિયા 1 કરોડ રૂપિયા અને તેનાથી વધુ 20 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા અને તેનાથી વધુ 1 કરોડ રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું/કયા કાર્યશીલ મૂડીના નિર્ધારક છે ? આપેલ તમામ ધંધો અને ઉત્પાદનનીતિનું કદ અને સ્વરૂપ પેઢીની શાખનીતિ નફાનું તત્વ આપેલ તમામ ધંધો અને ઉત્પાદનનીતિનું કદ અને સ્વરૂપ પેઢીની શાખનીતિ નફાનું તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) રાજ્ય નાણા નિગમો (SFCs) મુખ્યત્વે ___ માટે લોન પ્રદાન કરે છે ? નિકાસ ધિરાણ માટે મજુર વેતન ચૂકવવા માટે સ્થિર મિલકતો ખરીદવા માટે કાર્યશીલ મૂડી રાખવા માટે નિકાસ ધિરાણ માટે મજુર વેતન ચૂકવવા માટે સ્થિર મિલકતો ખરીદવા માટે કાર્યશીલ મૂડી રાખવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) એક પેઢી ગુજરાત રાજ્યમાં ધંધો કરે છે. આ સાથે ગુજરાત રાજ્યમાં જ સમાન ધંધાની વધુ શાખાઓ ધરાવે છે. GST કાયદા મુજબ ગુજરાતની વિવિધ શાખાઓ માટે પેઢીએ ___ નોંધણી (Registration) નંબર લેવો પડશે. (અલગ-અલગ) અથવા (એક જ) GST કમિશનરની સૂચના મુજબ (અલગ-અલગ) અથવા (એક જ) પેઢીની પસંદગી મુજબ એક જ અલગ-અલગ (અલગ-અલગ) અથવા (એક જ) GST કમિશનરની સૂચના મુજબ (અલગ-અલગ) અથવા (એક જ) પેઢીની પસંદગી મુજબ એક જ અલગ-અલગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતની લેણદેણની તુલાના ચાલુ ખાતામાં ખાદ્ય હોય તો ભારતીય રૂપિયાના મૂલ્ય પર તેની શું અસર થવાની સંભાવના વધારે છે ? અવમૂલ્યન મૂલ્યવર્ધન કહી શકાય નહિ કોઈ ફેરફાર નહિ થાય અવમૂલ્યન મૂલ્યવર્ધન કહી શકાય નહિ કોઈ ફેરફાર નહિ થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP