GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયુ/કયા નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન/સાધનો છે ? બેંક દર અને ખુલ્લા બજાર ની નીતિ બંને બેંક દર ખુલ્લા બજાર ની નીતિ શાખ માપબંધી બેંક દર અને ખુલ્લા બજાર ની નીતિ બંને બેંક દર ખુલ્લા બજાર ની નીતિ શાખ માપબંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો કોઈ વ્યક્તિને વૈધાનિક ઓડીટર તરીકે નિમણૂક કરવા માટે અયોગ્ય ગણવામાં આવે છે. તો તેની પાસે ___ આપેલ તમામ કંપનીમાં ડીબેન્ચર હોય કંપનીની જામીનગીરી (શેર) હોય (Securities of the company) કંપનીને લોન આપી હોય આપેલ તમામ કંપનીમાં ડીબેન્ચર હોય કંપનીની જામીનગીરી (શેર) હોય (Securities of the company) કંપનીને લોન આપી હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીધારા 2013 મુજબ, નીચેનામાંથી કઈ પદ્ધતિ શેરની પુનઃખરીદી (Buy-back) માટે માન્ય છે ?I. હાલના શેરહોલ્ડરો પાસેથી પ્રમાણસર ધોરણે પુનઃખરીદીII. કંપનીના પસંદગીયુકત પ્રવર્તકો (Promoters) પાસેથી પુનઃખરીદીIII. ખુલ્લા બજારમાંથી પુનઃખરીદી નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. I, II અને III માત્ર I માત્ર I અને III માત્ર I અને II I, II અને III માત્ર I માત્ર I અને III માત્ર I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જ્યારે કંપની પોતાની પ્રવૃત્તિને સુસંગત ન હોય તેવા ક્ષેત્રમાં સંશોધન હાથ ધરવા માટે ભારતીય તકનીકી સંસ્થાન (IIT) ને 5 લાખ ચૂકવે, તો આ અંતર્ગત કંપનીએ ચૂકવેલ રકમ માટે કંપનીને કેટલી રકમ મજરે મળશે ? રૂ।. 7,50,000 (150%) રૂા. 6,25,000 (125%) રૂા. 5,00,000 (100%) રૂ।. 10,50,000 (175%) રૂ।. 7,50,000 (150%) રૂા. 6,25,000 (125%) રૂા. 5,00,000 (100%) રૂ।. 10,50,000 (175%) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયો/કયા પડતર હિસાબી પદ્ધતિનો હેતુ/હેતુઓ નથી ?i. પડતર નિર્ધારણii. વેચાણ કિંમત નક્કી કરવી iii. પડતર અંકુશ. iv. પડતર ઘટાડો માત્ર iv આપેલ પૈકી એક પણ નહીં માત્ર iii માત્ર ii અને iv માત્ર iv આપેલ પૈકી એક પણ નહીં માત્ર iii માત્ર ii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ડીરેક્ટરને મહેનતાણા તરીકે દર મહીને રૂ.15000 ચુકવવામાં આવે છે, જે કંપનીના પૂર્ણ સમયના રોજગારમાં નથી. શું આ ચુકવણી માન્ય છે ? કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP