GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયુ/કયા નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન/સાધનો છે ? બેંક દર અને ખુલ્લા બજાર ની નીતિ બંને બેંક દર શાખ માપબંધી ખુલ્લા બજાર ની નીતિ બેંક દર અને ખુલ્લા બજાર ની નીતિ બંને બેંક દર શાખ માપબંધી ખુલ્લા બજાર ની નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય કંપની ધારા, 2013 ની ___ કલમ પડતરના હિસાબોની નોંધોના ઓડીટ સાથે સંબંધિત છે. કલમ 148 કલમ 168 કલમ 139 કલમ 158 કલમ 148 કલમ 168 કલમ 139 કલમ 158 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ફરજીયાત લીક્વીડેશનના સંજોગોમાં, અરજદારે આદેશની નકલ કંપનીના રજીસ્ટ્રારને અવશ્ય દાખલ કરવી જોઈએ કે જે – વિસર્જનના આદેશ પસાર થયાના ત્રણ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક વર્ષમાં વિસર્જનના આદેશ પસાર થયાના છ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના ત્રણ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક વર્ષમાં વિસર્જનના આદેશ પસાર થયાના છ માસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય આવક વેરા ધારા-1961ની કલમ 139 (5) અનુસાર નીચેના પૈકી ક્યા રિટર્નને સુધારી શકાય છે ?i. કલમ 139 (1) હેઠળ ભરેલ આવકનું રિટર્નii. કલમ 139 (4) હેઠળ ભરેલ વિલંબિત રિટર્નiii. કલમ 139 (3) હેઠળ ભરેલ ખોટનું રિટર્નસાચો જવાબ પસંદ કરો: માત્ર i અને iii i, ii અને iii માત્ર i માત્ર i અને ii માત્ર i અને iii i, ii અને iii માત્ર i માત્ર i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જયારે ___ ત્યારે માલ પુરો પાડનાર દ્વારા ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે છે. પૂરો પાડવામાં આવેલ માલ ઉણપ ધરાવતો હોય માલ પ્રાપ્ત કરનારે માલ પરત મોકલ્યો હોય ભરતિયામાં વધુ વેરો લગાવવામાં આવ્યો હોય ચૂકવવા પાત્ર વેરા કરતા ઓછો વેરો લગાવવામાં આવ્યો હોય પૂરો પાડવામાં આવેલ માલ ઉણપ ધરાવતો હોય માલ પ્રાપ્ત કરનારે માલ પરત મોકલ્યો હોય ભરતિયામાં વધુ વેરો લગાવવામાં આવ્યો હોય ચૂકવવા પાત્ર વેરા કરતા ઓછો વેરો લગાવવામાં આવ્યો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે સરકાર નીચે આપેલા વિકલ્પોમાંથી શું કરશે ? કરવેરાના દરમાં ઘટાડો અને પોતાના ખર્ચમાં વધારો કરવેરાના દર અને પોતાના ખર્ચે બંનેમાં ઘટાડો કરવેરાના દરમાં વધારો અને પોતાના ખર્ચમાં ઘટાડો કરવેરાના દર અને પોતાના ખર્ચ બંનેમાં વધારો કરવેરાના દરમાં ઘટાડો અને પોતાના ખર્ચમાં વધારો કરવેરાના દર અને પોતાના ખર્ચે બંનેમાં ઘટાડો કરવેરાના દરમાં વધારો અને પોતાના ખર્ચમાં ઘટાડો કરવેરાના દર અને પોતાના ખર્ચ બંનેમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP