GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકની સાનુકૂળ નાણાકીય નીતિ નો અર્થ નીચેના પૈકી કયું થશે ?

આવનાર સમયમાં વ્યાજ દર ઘટશે.
આવનાર સમયમાં વ્યાજ દર વધશે.
વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો થઇ શકે છે.
વ્યાપારી બેંકો ની વધારાની લોન માટેની બધી માંગ ને ભારતીય રિઝર્વ બેંક માન્ય રાખશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

સામાન્ય સભાને લગતી વાતચીત કંપનીના ઓડીટરને મોકલવાની જરૂર નથી.
આપેલ પૈકી એક પણ નહીં
ઓડીટરને સામાન્ય સભામાં સુનાવણી કરવાનો અધિકાર રહેશે.
ઓડીટરને સામાન્ય સભામાં ભાગ લેવાની સ્વતંત્રતા હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયુ/કયા નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન/સાધનો છે ?

બેંક દર અને ખુલ્લા બજાર ની નીતિ બંને
શાખ માપબંધી
બેંક દર
ખુલ્લા બજાર ની નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
XBRL (એક્સ્ટેન્સિબલ બિઝનેસ રિપોર્ટિંગ લેંગ્વેજ) વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
i. ભારતમાં XBRL ની શરુઆત એ હિસાબી ધોરણોમાં ફેરફારનું કારણ છે.
ii. XBRL નો એક મોટો ફાયદો એ છે કે તે નાણાકીય પત્રકોની તુલનાત્મકતાને પ્રોત્સાહન આપે છે.
iii. XBRL વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં હોવા છતાં, XBRL સુસંગત સોફ્ટવેર વિકસિત કરનાર સોફ્ટવેર વિક્રેતાઓની સંખ્યા ખૂબ મર્યાદિત છે.
iv. XBRL નો ઉપયોગ કર અને નાણાકીય સત્તાવાળાઓ, કેન્દ્રીય બેન્કો અને સરકારો સહિતના તમામ પ્રકારનાં નિયમનકારોને ધંધાકીય અહેવાલપ્રેષણ માટે કરી શકાય છે.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?

માત્ર i અને iv
માત્ર i, ii અને iii
માત્ર ii, iii અને iv
માત્ર ii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં બેંકોનાં રાષ્ટ્રીયકરણ સંદર્ભમાં નીચે આપેલા પૈકી કયું વિધાન સાચું છે ?

હાલમાં ભારતમાં 22 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો છે
1969માં 15 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું
રાષ્ટ્રીયકરણથી ભારતમાં બેન્કિંગની તમામ સમસ્યાઓ હલ થઇ છે.
1980માં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં નાણાકીય નીતિનું મુખ્ય લક્ષ્ય શું છે ?

પૂર્ણ રોજગારનું સર્જન
વૃદ્ધિ દરમાં વધારો
ભાવ સ્થિરતાની ખાતરી
વિનિમય દર સ્થિરતાની ખાતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP