GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સેવાઓ પ્રદાન કરતી પ્રથમ સંસ્થા કઈ હતી ?

યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI)
PNB મ્યુચ્યુઅલ ફંડ
કેનેરા બેંક- રોબેક્કો મ્યુચ્યુઅલ ફંડ
SBI મ્યુચ્યુઅલ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
GST હેઠળ નોંધાયેલા વ્યક્તિઓનું ઓડીટ કરવાની સત્તા કોને છે ?
i. CGST કમિશ્રર / SGST કમિશ્રર
ii. કોઈ પણ અધિકારી કે જેને સામાન્ય કે ચોક્કસ આદેશથી CGST/SGST કમિશ્નર દ્વારા સત્તા આપવામાં આવી હોય
iii. મહેસૂલ અથવા કર વિભાગના અગ્ર સચિવ

માત્ર i
i, ii અથવા iii
i અથવા iii
i અથવા ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન સાચું છે.
I. ઈન્વેન્ટરીમાં કાચી સામગ્રી, તૈયાર થયેલ માલ અને ચાલુ કામમાં રહેલ માલ સામેલ છે.
II. ઇન્વેન્ટરી એ કાર્યશીલ મૂડીનો એક ભાગ છે.
III. ઇન્વેન્ટરીમાં ખરીદવા માટે સંભવ્ય માલનો સમાવેશ થાય છે.

II અને III
I અને III
I, II અને III
I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનો માંથી કયું સાચું છે ?

અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે.
આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે.
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો ગૌણ કંપનીના સામાન્ય અનામતની આખરબાકી એ સામાન્ય અનામતની શરૂઆતની બાકી કરતા ઓછી હોય તો એ નિષ્કર્ષ તારવી શકાય કે –

ગૌણ કંપની દ્વારા નફા-નુકશાન ખાતે ઉધારી અમૂક નફો સામાન્ય અનામત ખાતે ફેરબદલ કરેલ છે.
મૂડીનફો સામાન્ય અનામત ખાતે જમા કરેલ છે.
ગૌણ કંપની દ્વારા સંપાદન પૂર્વે ડીવીડન્ડ જાહેર કરવામાં આવેલ છે.
ગૌણ કંપની દ્વારા બોનસ શેર બહાર પાડવામાં આવેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીની ભરપાઈ શેરમૂડીના કેન્દ્રસરકાર પાસે 49% અને સરકારી કંપની પાસે 19% હિસ્સો હોય તેવી કંપનીના વૈધાનિક ઓડીટરની નિમણુંક ___

વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો વિશેષ ઠરાવ પસાર કરીને કરે છે.
કેન્દ્ર સરકાર કરે છે.
વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો સામાન્ય ઠરાવ પસાર કરીને કરે છે.
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP