ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ?

હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા
રાજેન્દ્રસિંહ રાઓલ
સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા
ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
"હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

ઇન્દુલાલ યાજ્ઞિક
મોહનદાસ ગાંધી
વલ્લભભાઈ પટેલ
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ?

બળવંતરાય મહેતા
હિતેન્દ્ર દેસાઇ
ચીમનભાઈ પટેલ
ડો. જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી.

વડાપ્રધાન જવાહરલાલ નેહરુ
મોરારજી દેસાઈ
ઠાકોરભાઈ દેસાઈ
યશવંતરાય ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP