ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ? હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા રાજેન્દ્રસિંહ રાઓલ સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા રાજેન્દ્રસિંહ રાઓલ સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા? વીર માંગડાવાળો વીર મણાજી વીર મહેશદાસ વીર દુર્ગાદાસ વીર માંગડાવાળો વીર મણાજી વીર મહેશદાસ વીર દુર્ગાદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ? મુનિશ્રી સંતબાલજી રવિશંકર મહારાજ પુનિત મહારાજ આત્મારામ દવે મુનિશ્રી સંતબાલજી રવિશંકર મહારાજ પુનિત મહારાજ આત્મારામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ? નાગાર્જુનસૂરી દેવાર્ધિશ્રમાશ્રવણ અશ્વઘોષ સ્થુલીભદ્ર નાગાર્જુનસૂરી દેવાર્ધિશ્રમાશ્રવણ અશ્વઘોષ સ્થુલીભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવાન શ્રી મલ્લિનાથનું દેરાસર ભોયણી કયા જિલ્લામાં આવેલું છે ? પાટણ અમદાવાદ મહેસાણા ગાંધીનગર પાટણ અમદાવાદ મહેસાણા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ? ચુનીલાલ આશારામ ભાવસાર અમૃતલાલ ઠક્કર સાંકળચંદ પટેલ જુગતરામ દવે ચુનીલાલ આશારામ ભાવસાર અમૃતલાલ ઠક્કર સાંકળચંદ પટેલ જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP