ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? રઘુવીર ચૌધરી હરિભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી હરિભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ? ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી મહાત્મા ગાંધી મણિલાલ દોશી ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી મહાત્મા ગાંધી મણિલાલ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું ? અમરેલી દિલ્હી સુરત અમદાવાદ અમરેલી દિલ્હી સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? ઘેલા સોમનાથ સપ્તેશ્વર મહાદેવ ગોપનાથ સોમનાથ ઘેલા સોમનાથ સપ્તેશ્વર મહાદેવ ગોપનાથ સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમાજકલ્યાણની પ્રવૃત્તિને વધુ વ્યાપક બનાવવા સમાજ કલ્યાણ બોર્ડની રચના કયારે કરવામાં આવી ? 1953 1951 1963 1957 1953 1951 1963 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ? અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ મુઝફર શાહ અકબર અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ મુઝફર શાહ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP