ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? હરિભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી મોતીભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભર્તુહરીની ગુફા કયાં આવેલી છે ? શેત્રુંજય ગિરનાર ધીણોધર તારંગા શેત્રુંજય ગિરનાર ધીણોધર તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? માધોસ્વરૂપ વત્સ સર જહોન માર્શલ રખાલદાસ બેનર્જી આર.એસ. બીસ્ત માધોસ્વરૂપ વત્સ સર જહોન માર્શલ રખાલદાસ બેનર્જી આર.એસ. બીસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરી સ્તૂપ ___ ના શાસનકાળ દરમિયાન બંધાયો હતો. મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ખેંગાર-1 રુદ્રસેન મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ખેંગાર-1 રુદ્રસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ટંકશાળમાં કોણે રાશિવાળા સિક્કા પડાવ્યા હતા ? અકબર શાહજહાં જહાંગીર હુમાયુ અકબર શાહજહાં જહાંગીર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ? હેમચંદ્રસૂરી દેવચંદ્રસૂરી નેમચંદ્રગણિ જિનેશ્વરસૂરી હેમચંદ્રસૂરી દેવચંદ્રસૂરી નેમચંદ્રગણિ જિનેશ્વરસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP