ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ?

હરિભાઈ ચૌધરી
રઘુવીર ચૌધરી
મોતીભાઈ ચૌધરી
અમીતભાઈ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ?

મનહર રાવળ
અચ્યૂત પટવર્ધન
બાબુલાલ શંકર
રામપ્રસાદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધી-વિનોબાના ગ્રામ સ્વરાજના મંત્રને મૂર્તિરૂપ આપવા મથનાર સર્વોદય કાર્યકર કોણ છે ?

પાંડુરંગ ગોવિંદ
ચુનીભાઈ વૈદ્ય
ઇન્દુલાલ યાજ્ઞિક
ડાહ્યાભાઈ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP