ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ?

હરિભાઈ ચૌધરી
અમીતભાઈ ચૌધરી
રઘુવીર ચૌધરી
મોતીભાઈ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ?

માધોસ્વરૂપ વત્સ
સર જહોન માર્શલ
રખાલદાસ બેનર્જી
આર.એસ. બીસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ?

હેમચંદ્રસૂરી
દેવચંદ્રસૂરી
નેમચંદ્રગણિ
જિનેશ્વરસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP