ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ, રામાયણના વિવિધ પ્રસંગો, કૃષ્ણલીલા, ઢોલામારુ, વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે ?

મહાજન ભરત
કાઠી ભરત
આરી ભરત
કણબી ભરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ?

ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર
બહુચરાજી
પોળોનું પક્ષીમંદિર
બાલાજી મંદિર (સુરત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ?

અમદાવાદ-મુંબઈ
થાણા-મુંબઈ
ડભોઈ-મિયાંગામ
ઉતરાણ-અંકલેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP