ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
"હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

મોહનદાસ ગાંધી
ઇન્દુલાલ યાજ્ઞિક
જયપ્રકાશ નારાયણ
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP