ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વક્રદર્શી" કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી બકુલ ત્રિપાઠી દલપતરામ મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી બકુલ ત્રિપાઠી દલપતરામ મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ નાટક કોના છે ? સુકાની વિલાપી કવિ કાન્ત ધૂમકેતુ સુકાની વિલાપી કવિ કાન્ત ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ? ત્રિભુવનદાસ લુહાર નવલરામ પંડ્યા ચુનિલાલ મડિયા હિમાંશી શેલત ત્રિભુવનદાસ લુહાર નવલરામ પંડ્યા ચુનિલાલ મડિયા હિમાંશી શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ દર્શાવો. પરબ શબ્દસૃષ્ટિ શબ્દસેતુ કુમાર પરબ શબ્દસૃષ્ટિ શબ્દસેતુ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. સ્વરૂપ અને શૈલી મહાપ્રસ્થાન વસ્ત્રધારા સૌરભ અને શ્રી સ્વરૂપ અને શૈલી મહાપ્રસ્થાન વસ્ત્રધારા સૌરભ અને શ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ? રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP