ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વક્રદર્શી" કોનું તખલ્લુસ છે ? દલપતરામ બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી દલપતરામ બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કાવ્ય કોની રચના છે ? કુન્દનિકા કાપડિયા બાલકૃષ્ણ દવે મકરંદ દવે સુંદરમ કુન્દનિકા કાપડિયા બાલકૃષ્ણ દવે મકરંદ દવે સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ? સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર ઈન્દુલાલ યાજ્ઞિક મહાદેવ દેસાઈ સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર ઈન્દુલાલ યાજ્ઞિક મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ? 11 મી સદીથી 13મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 9 મી સદીથી 10મી સદી 14 મી સદીથી 18મી સદી 11 મી સદીથી 13મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 9 મી સદીથી 10મી સદી 14 મી સદીથી 18મી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો. ઉપમા શ્લેષ વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા શ્લેષ વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. અમૃતા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પૂર્વરાગ અમૃતા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પૂર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP