ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વક્રદર્શી" કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ દલપતરામ કનૈયાલાલ મુનશી બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. હયાતી - કાવ્યો ધૂળમાંની પગલીઓ - નવલકથા સ્ટેચ્યુ - નિબંધો શર્વિલક - નાટક હયાતી - કાવ્યો ધૂળમાંની પગલીઓ - નવલકથા સ્ટેચ્યુ - નિબંધો શર્વિલક - નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? અંધાર - ઉજાસ પ્રકાશનો પડછાયો પ્રકાશ પુંજ પ્રકાશ કિરણ અંધાર - ઉજાસ પ્રકાશનો પડછાયો પ્રકાશ પુંજ પ્રકાશ કિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ? દલસુખભાઈ માલવિયા વજુ કોટક કરસનદાસ માણેક નરહિર પરીખ દલસુખભાઈ માલવિયા વજુ કોટક કરસનદાસ માણેક નરહિર પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક કાજલ ઓઝા વૈદ્ય વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક કાજલ ઓઝા વૈદ્ય વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળના કેસૂડાં’ પુસ્તક કોનું છે ? દિનકરરાય વૈદ્ય રમણભાઈ ભટ્ટ નટવરલાલ બુચ રમેશ ચાંપાનેરી દિનકરરાય વૈદ્ય રમણભાઈ ભટ્ટ નટવરલાલ બુચ રમેશ ચાંપાનેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP