ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસી વિસ્તારોમાં મંગળવારને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

ઉદાયુરિયો
કાનવટિયો
પાંડુરિયો
ઈશરવાડિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ?

ભવનાથ મહાદેવનો મેળો
તરણેતરનો મેળો
વૌઠાનો મેળો
સંસ્કૃતિકુંજ મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સુરત પ્રજાસમાજની સ્થાપના કોણે કરી હતી ?

કવિ નર્મદ
દલપતરામ
એલેક્ઝાન્ડર ફાર્બસ
મગનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP