ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ?

નિરંજન ભગત
બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
રતીલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ?

ગુણવંત શાહ
ચિનુ મોદી
કનૈયાલાલ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ?

ફાર્બસ ગુજરાતી સભા
ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ગુજરાત વિદ્યોતેજક મંડળ
ગુજરાત સાહિત્ય સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

મણીલાલ દ્વીવેદી
બાલાશંકર કંથારીયા
નરસિંહરાવ દિવેટીયા
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બિયોન્ડ ધ લાસ્ટ બ્લુ માઉન્ટેન : એ લાઈફ ઓફ જે. આર. ડી તાતા" પુસ્તકના લેખક કોણ છે ?

આર એમ લાલા
એલેના ફેરાન્તે
સી એસ લક્ષ્મી
ગીતા સુબ્રમણ્યમ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP