ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ?

નિરંજન ભગત
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી
રતીલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

નારાયણ દેસાઈ
સુરેશ દલાલ
ઈશ્વર પેટલીકર
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ?

રસિકલાલ છોટાલાલ પરીખ
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
બાલાશંકર વીરચંદ દેસાઈ
કનૈયાલાલ માણેકલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભવાઈ મંડળીના મોવડીને ___ નામે ઓળખવામાં આવે છે.

રંગલો
ઠાકર
નાયક
દાદુ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો.

રામનારાયણ પાઠક
મહાદેવ દેસાઈ
રસિકલાલ પરીખ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP