ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી
નિરંજન ભગત
રતીલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ?

અંતસ્રોતા
ખીજડીયે ટેકરે
શરણાઈના સૂર
ચોપાટીને બાંકડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___

મનુભાઈ પંચોળી
ધીરુબહેન પટેલ
કુન્દનિકા કાપડિયા
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

શૈવલિની
નિર્ઝરણી
સ્ત્રોતસ્વિની
રાજતરંગિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP