ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? નિરંજન ભગત રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ભગત રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વીરપુ૨ વાસદ વઢવાણ માંડલી વીરપુ૨ વાસદ વઢવાણ માંડલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય કલાકાર જશવંત ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? ભરૂચ અમદાવાદ સુરત ખેડા ભરૂચ અમદાવાદ સુરત ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? આપણી વિદ્યાપીઠ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ આપણી વિદ્યાપીઠ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ના રચયિતા કવિ કાન્ત છે, આ 'અતિજ્ઞાન' શું છે ? નાટક કરૂણ પ્રશસ્તિ મહાકાવ્ય ખંડકાવ્ય નાટક કરૂણ પ્રશસ્તિ મહાકાવ્ય ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ? ફિલિપ ક્લાર્ક કૃષ્ણલાલ શ્રીધરાણી રતિલાલ બોરીસાગર પન્ના નાયક ફિલિપ ક્લાર્ક કૃષ્ણલાલ શ્રીધરાણી રતિલાલ બોરીસાગર પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP