ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ભગત રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ભગત રતીલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. - આ પંક્તિ નો છંદ જણાવો. અનન્વય વ્યાજસ્તુતિ રૂપક ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? અંતસ્રોતા ખીજડીયે ટેકરે શરણાઈના સૂર ચોપાટીને બાંકડે અંતસ્રોતા ખીજડીયે ટેકરે શરણાઈના સૂર ચોપાટીને બાંકડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___ મનુભાઈ પંચોળી ધીરુબહેન પટેલ કુન્દનિકા કાપડિયા રમણલાલ વ. દેસાઈ મનુભાઈ પંચોળી ધીરુબહેન પટેલ કુન્દનિકા કાપડિયા રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? ગંગોત્રી નિશીથ વિશ્વશાંતિ સપ્તપદી ગંગોત્રી નિશીથ વિશ્વશાંતિ સપ્તપદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? શૈવલિની નિર્ઝરણી સ્ત્રોતસ્વિની રાજતરંગિણી શૈવલિની નિર્ઝરણી સ્ત્રોતસ્વિની રાજતરંગિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP